ADSTERR

Thursday, March 20, 2025

લાગણી નું ઝરણું

 


પોતાના મા-બાપની વાતો, લાગણી અને વ્યથા, પ્રેમ અને ચિન્તા, સંતાન ત્યારે સમજી શકે છે, જ્યારે પોતે મા-બાપ બની જાય..

પણ ત્યારે માફી નથી માંગી શકાતી.!

ફક્ત અફસોસ કરી શકાય છે..

કારણ કે, માફ કરવા વાળા મા-બાપે આ પૃથ્વી પર થી વિદાય લઇ લીધી હોય છે..

અને ક્રમ દરેક પેઢી માં ચાલુ રહે છે..

​(બાબા સંતપ્રતાપ )

 


No comments:

Post a Comment

काल चक्र

  काल चक्र  यह पूरा संसार काल चक्र के घेरे में है, यहाँ कुछ भी कायम नहीं, कुछ भी स्थिर नहीं कुछ भी शाश्वत नहीं - ना सत्ता, ना संपत्ति ना श...